અમારા વિશે
- આપણા રાષ્ટ્રને સ્વાતંત્ર્યપ્રાપ્તિના ૭૫ વર્ષ થઇ રહ્યા છે ત્યારે સમગ્ર દેશ “આઝાદી કા અમૃત મહોત્સવ" કાર્યક્રમ વિવિધ સ્વરૂપે મનાવી રહેલ છે.
- રાજ્યની તમામ યુનિવર્સિટી, સરકારી, અનુદાનિત તેમજ સ્વનિર્ભર કોલેજો તથા ટેકનીકલ શિક્ષણ સાથે સંકળાયેલી તમામ સંસ્થાઓમાં અભ્યાસ કરતા યુવાન વિદ્યાર્થીઓમાં દેશભક્તિ અને રાષ્ટ્ર નિર્માણની ભાવના પ્રજ્વલિત થાય તે માટે પસંદ કરેલ ક્ષેત્રોમાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સમગ્ર સમાજ તેમજ રાજ્યના નાગરિકો માટે ઉપકારક અને કલ્યાણકારી બની રહે તેવી પ્રવૃત્તિઓમાં પોતાની રૂચિ અનુસાર સ્વેચ્છાએ જોડાઇ સ્પષ્ટ સંદેશ તેમજ શીખ રજૂ કરી શકે તે હેતુસર “અમૃત મહોત્સવ પર યુવા સંકલ્પ - શ્રેષ્ઠ ભારત કે પાંચ પ્રકલ્પ” યોજના ૦૫ સપ્ટેમ્બર ૨૦૨૧થી આ કાર્યક્રમ અમલી થયેલ છે.